મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આ અર્થશાસ્ત્ર અને રાજનીતિના મહાન જ્ઞાની ચાણક્યના સિદ્ધાંતોનો આજે પણ આ આધુનિક યુગમાં સ્વીકાર કરવામાં આવે છે અને તેમજ જણાવ્યું છે કે તેની વિચાર શ્રેણી આજે પણ લોકો દ્વારા સમ્માન આપવામાં આવે છે અને તેમજ મિત્રો ચાણક્યએ મહિલાઓને સંબંધિત અનેક વિષયો પણ તેમણે પોતાના ઘણા બધા મંતવ્યો જણાવ્યા છે સાથે જ જણાવ્યું છે કે જેના કારણે જ આજે અમુક લોકો તેને વિવાદિત માને છે તો અમુક લોકો તેને સાચું પણ માને છે પણ મોટાભાગની શિક્ષિત મહિલાઓ આ વાતને વિવાદિત માને છે જેની પણ અહીંયા જાણ કરવામાં આવી રહી છે તો ચાલો જાણીએ કે મહિલાઓ વિશે ચાણક્યનું શું કહેવું છે તો આ લેખ પુરુષો માટે ખાસ છે.
તેની સાથે જ કહેવામા આવ્યું છે કે ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે પુરુષે ક્યારેય પણ નદી, શાહી પરિવાર, શિંગડાં વાળા પ્રાણી, ઓછા હથિયાર ધરવતા વ્યક્તિ અને મહિલાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ એવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આ બધી વસ્તુઓ તમને ગમે ત્યારે દગો આપી શકે છે પણ અહીંયા જણાવ્યું છે કે મિત્રો આવું અમુક સ્ત્રીઓની બાબતમાં જ સાચું પડે છે. બધી જ સ્ત્રીઓ આ શ્રેણીમાં નથી આવતી પણ કહેવામા આવ્યું છે કે જે એક કરતા વધારે સ્ત્રીઓ પર ભરોસો કરવો તે વ્યક્તિના લગ્નજીવન માટે નુકશાનકારક છે અને તેમજ આ ચાણક્યના જ સમયમાં ચંદ્રગુપ્તે એકથી વધારે લગ્ન કર્યા હતા અને તેમજ તેમાં પણ આ ચંદ્રગુપ્તની એક પણ પત્નીએ દગો આપ્યો ન હતો અને સાથે જ આ ચંદ્રગુપ્ત દ્વારા મહિલાઓને દગો કરવામાં આવ્યો હતો.
ચાણક્યનું કહેવું એવું પણ છે કે મહિલાઓ ક્યારેય સ્થિર નથી રહી શકતી અને તેની સાથે સાથે જ આ ચાણક્યનું કહેવું છે કે મહિલાનું મગજ ઝડપથી બદલાય જતું હોય છે તેથી તેના પર વિશ્વાસ ન કરી શકાય પણ કહેવામા આવ્યું છે કે આ મિત્રો પુરુષો પણ આજ કાલ વિશ્વાસ નથી કરી શકાતો કારણ કે તેમનું મન પણ સ્થિર નથી રહેતું અને તેઓના મગજ પણ બદલાતા હોય છે જેની જાણ કરવામાં આવી છે.
ચાણક્યના અનુસાર મુર્ખામી કરવી, છળ કપટનો સહારો લેવો, ખોટું બોલવું, ચાલાકી દેખાડવી, ક્રૂર રહેવું વગેરે અમુક મહિલાઓના વ્યક્તિત્વના પ્રાકૃતિક દોષો હોય છે. આવી મહિલાઓ જીવનને પતન તરફ લઇ જાય છે. માટે જે સ્ત્રીઓમાં ખોટું બોલવાના લક્ષણ અને છળ કપટ કરવાના લક્ષણ હોય તેના પર ક્યારેય પણ ભરોસો ન મુકવો જોઈએ. આ લક્ષણો બધી જ મહિલાઓ નથી હોતા. પરંતુ તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં પુરુષ રાજાઓ ખુબ ક્રૂર, મુર્ખામી, ચાલાકી, ચારીત્ર્યહીનતા વાળા હતા. જે સ્ત્રીઓને પોતાનાથી નિમ્ન ગણતા હતા. જેના કારણે તેમણે ખુબ જ દુઃખોનો સામનો કરવો પડ્યો હતો.
ત્યાર બાદ ચાણક્યનું કહેવું છે કે શાહી પારીવાર, અણસમજુ વ્યક્તિ, સાપ, આગ અને મહિલાઓથી હંમેશા બચીને રહેવું જોઈએ. કારણ કે તે ગમે ત્યારે ઘાતક સાબિત થઇ શકે છે. પરંતુ મિત્રો આ વાત દરેક મહિલાઓને લાગુ નથી. પડતી કારણ કે સારી પ્રકૃતિવાળી અને સંસ્કારી મહિલાઓ ક્યારેય ઘાતક સાબિત નથી થતી.
તેમજ આ ચાણક્ય અનુસાર જો નમ્રતા શીખવી હોય તો રાજકુમારો પાસેથી શીખવી જોઈએ. તેમજ ખોટું બોલવું જુગારીઓ પાસેથી અને દગો આપવો મહિલાઓ પાસેથી શીખવો જોઈએ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ મહિલાઓ પાસે એક નરમ દિલ હોય છે અને તે પોતાના બાળકોને સારી આદતો અને નીતિઓ વિશે શીખવતી હોય છે. એક સ્ત્રી જ્યારે માતા બને ત્યાર બાદ તે ખુબ જ કોમળ બની જતી હોય છે. જે બાળકનું પહેલું શિક્ષણ આપે છે.
તેની સાથે સાથે જ આ ચાણક્ય ના કહેવા પ્રમાણે મહિલાઓમાં પુરુષોની તુલનામાં અમુક ગુણ વધારે હોય છે અને અહીંયા જણાવ્યું છે કે આ પુરુષ કરતા ચાર ગણી શરમ, પુરુષ કરતા છ ગણું સાહસ, બે ગણી ભૂખ અને આઠ ગણી વાસના વધારે હોય છે એવું કહેવામાં આવ્યું છે અને તેમજ આ સ્ત્રીઓમાં કામુકતા વધારે પ્રમાણમાં હોય છે એવું ચાણક્યનું માનવું છે અને તેની સાથે જ જેમાં અમુક સમયે પુરુષો ઓછા સક્રિય હોય છે પરંતુ સ્ત્રીઓ વધારે સક્રિય હોય છે.
ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જે મહિલાઓ પોતાના પતિની વિરુદ્ધમાં જઈને જો કોઈ પણ વ્રત કે પૂજા કરે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે અને હા એટલું જ નહિ પણ અહીંયા જણાવ્યું છે કે આવું કરીને તે પોતાના હાથે જ પોતાના નરકનો દરવાજો ખોલે છે અને પતિના પતનનો રસ્તો તૈયાર કરે છે અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે વ્રત તો માત્ર ભારતીય સંસ્કૃતિ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે પતિને પરમેશ્વર માનવામાં આવે છે.
તેની સાથે જ જેના પગલે એક આદર્શ પતિવ્રતા પત્નીએ ક્યારેય તેના પતિ વિરુદ્ધ જઈ કોઈ પૂજા કે વ્રત ન કરવું જોઈએ અને સાથે જ કેમ કે પતિના સુખમાં બંનેનું જીવન ટકી રહેલું હોય છે તેવું કહેવામા આવ્યું છે.તેમજ આ ઉપરાંત જણાવ્યું છે કે આ ચાણક્ય દરેક વ્યક્તિએ પોતાના સારા સમય માટે ધન અને સ્ત્રીનો બચાવ કરીને રાખવા જોઈએ અને તેમજ જણાવ્યું છે કે ખરાબ સમયે સૌથી પહેલા તેનો ત્યાગ કરવો જોઈએ અને કહેવામા આવ્યું છે કે જેમાં અમે તમને જણાવી દઈએ કે ખરાબ સમયે એક માતા, પત્ની કે બહેન જ તમારી સાથે ઉભી રહે છે અને તેની સાથે જ તમને આશ્વાસન આપતી હોય છે કે માટે પર સ્ત્રીનો ક્યારેય સાથ ન કરવો જોઈએ અને ઘરની સ્ત્રીઓનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ.