Breaking News

દેવા માંથી મેળવવો છે છુટકારો તો કરી લો આ ઉપાય,મળી જશે આ મુસીબત માંથી છુટકારો,જાણી લો ફટફાટ….

દેવામાં ડૂબી ગયેલા લોકોએ ઘણા માનસિક ભારનો સામનો કરવો પડે છે.દેવું ચુકવવાની ચિંતા હંમેશા રહે છે, સાથે સાથે લોન ચુકવનારની આર્થિક સ્થિતિ પણ નબળી પડી જાય છે તમામ પ્રયત્નો છતાં દેવું સમાપ્ત થતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જો સંપૂર્ણ આત્મવિશ્વાસથી કરવામાં આવે તો ટૂંક સમયમાં તમે દેવાથી મુક્તિ મેળવશો અને નાણાકીય સ્થિતિ સુધરશે તો ચાલો આપણે દેવાની મુક્તિ માટેના ઉપાય જાણીએ.

ગણેશજી દરેક વિઘ્નને દૂર કરે છે જ્યાં તેમનો વાસ હોઈ છે ત્યાં બુદ્ધિ અને લક્ષ્મી બંને રહે છે. નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા માટે લીલા રંગની ગણેશજીની બે મૂર્તિઓ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવી જોઈએ. બંને મૂર્તિઓને એવી રીતે મૂકો કે એક મૂર્તિ અંદરની તરફ હોવી જોઈએ અને બીજી મૂર્તિ બહારની તરફ હોવી જોઈએ, કોઈ પણ પ્રતિમાના દર્શન પીઠ બાજુ ન થવા જોઈએ. તેનાથી થોડાક જ સમયમાં, તમારી નાણાકીય પરિસ્થિતિ સુધરવા લાગશે.

દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઇને નાળિયેરનું દાન કરો અને હનુમાનજીને પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

દર મંગળવારે હનુમાન મંદિરમાં જવું, ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને અર્પણ કરો અને બજરંગ બાણનીપાઠ કરો. તેનાથી દેવામાંથી મુક્તિ મળે છે.

જો તમારે દેવું ચૂકવવું હોય, તો મંગળવારે દેવું ચૂકવવું કરો, આ દિવસ લોનની ચુકવણી માટે યોગ્ય છે, જેના કારણે દેવું ટૂંક સમયમાં સમાપ્ત થવાનું શરૂ થાય છે. જો તમારે કોઈ કારણસર લોન લેવી હોય તો બુધવારે લોન લેવાનો પ્રયત્ન કરો. આ દિવસે લીધેલ દેવું ચૂકવવું સરળ છે. પરંતુ તમારે મંગળવારે લોન લેવી જોઈએ નહીં.

બુધવારે ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે, શુક્લ પક્ષના બુધવારના દિવસથી ગણેશ સ્તોત્રનો પાઠ કરો, દર બુધવારે નિયમિતપણે આ પાઠ કરો. આ તમારા ઉપર ભગવાન ગણેશજીના આશીર્વાદ રહેશે. અને તમારી દેવાની સમસ્યા દૂર થશે.

જો તમે દેવાથી પરેશાન હોવ તો બુધવારના દિવસે સવા વાડકી મગ બાફીને તેમાં ગોળ ઘી ભેળવીને ગાયને ખવડાવવો. જો દરેક બુધવારે આમ કરવામાં આવે તો દેવામાંથી મુક્તિ મળે છે.

હનુમાનજીના મંદિરમાં જઈને બજરંગબલી પર તેલ અને સિંદૂર ચડાવો અને લાલ સિંદૂરનો ટિકો તેમના મસ્તક પર કરો, આ ઉપાયથી હનુમાનજી દેવામાંથી મુક્તિ અપાવશે.

 

ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં જોડાયેલા તમામ દેવાઓ દૂર કરવા માટે  3 મુખી રુદ્રાશ ધારણ કરો. આ સાથે જ ॐ ऋण मुक्तेश्वर महादेवाय’ नम: મંત્રનો જાપ કરો. મંગળવારે પ્રદોષ વ્રત આવે તો વ્રત રાખો.

સતત 4 શનિવારને શનિદેવને નમન કરીનો નોકરી કે વ્યવસાય  અંગે વિચારવાનું શરૂ કરી દો. પૈસામાં તો વુદ્ઘિ થશે અને દેવુ પણ ઓછુ થવા લાગશે. હકીક રત્ન ધારણ કરો.

ગુરુને બળવાન બનાવો. 5 વર્ષ પહેલા વાંચેલા પુસ્તકો બીજી વખત વાંચીને તેનું સ્મરણ કરો. શક્ય હોય તો દરરોજ નહી તો બુધવારે લાલ મસૂરની દાળનું દાન કરવુ જોઇએ. સવારે ઉઠીને વાંસળી વાગડતા શ્રીકૃષ્ણની તસવીરના દર્શન કરો અને દેવા મુક્તિ માટે પ્રાર્થના કરો.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *