Breaking News

વિશ્વ નું એક માત્ર એવું મંદિર જ્યાં આજે પણ મૂર્તિઓ એકબીજા સાથે કરે છે વાતો,જાણો આ મંદિર નું રહસ્ય અને ઇતિહાસ……

લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હું તમને એવા રહસ્યમય મંદિર વિશે જણાવવા જઈ રહ્યો છું કે જે ભારત દેશમાં અનેક મંદિરો જોવા મળે છે અને તેમજ તેમાં પણ ગુજરાતમાં તો શેરીએ ગલીએ હનુમાનજીના મંદિરો આવેલ છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આપણે વર્ષો જુના મંદિરોની વાત કરીએ છીએ અને તેની સાથે જ વર્ષો જુના મંદિરો અને તેમાં પણ અજબ ગજબના રહસ્યમય, ડરામણી જગ્યા કહેવી કે રહસ્યનો તરખાટ.

તેમજ ત્યારબાદ કહેવામા આવી રહ્યું છે કે આ પછી સમય સાથે સચવાયેલ કે સમયની સાથે ઢંકાયેલ અમુક રહસ્યો ધોળા દિવસે પણ ઉંધ ઉડાડી દે તેવા ડરામણા છે અને તેની સાથે જ આ ભવાની મિશ્ર નામના એક તાંત્રીકે ચારસો વર્ષ પહેલાં બિહારના બક્સર જિલ્લામાં ત્રિપુર સુંદરી નામના મંદિરની સ્થાપના કરી હતી એવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આ મંદિર તંત્ર સાધના માટે પ્રખ્યાત છે તેની સાથે સાથે જ તે સમયથી ભવાની મિશ્રના વંશજો જ મંદિરની દેખરેખ અને સારસંભાળ રાખતા આવ્યા છે અને તેમજ હાલમાં પણ રાખે છે તેવું કહેવામા આવ્યું છે.

એવું કહેવાય છે કે દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ તેમજ બંગલામુખી માતા, બટુક ભૈરવ, દત્તાત્રેય ભૈરવ, માતંગી ભૈરવની તારા માતા, અન્નપૂર્ણા ભૈરવ તેમજ કાલ ભૈરવની મૂર્તિઓએ સ્થાનગ્રહણ કરેલ છે અને બટેની સાથે સાથે જ કહેવામા આવ્યું છે કે ઉપરાંત પણ મહાવિદ્યાઓની દસ દેવીઓએ સ્થાન ગ્રહણ કરેલ છે અને તેમજ જેમાં ભુવનેશ્વરી, તારા, માતંગી, કાલી, છિન્નમસ્તા, કમલા, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, ષોડશી, ઉગ્ર તારા જેવા અનેક દેવીઓએ સ્થાન પામેલ છે જેની જાણ કરવામાં આવી છે.

ત્યારબાદ આગળ વાત કરતા જ અડધી રાત્રે મંદિરની મૂર્તિઓ અંદરોઅંદર વાતો કરે છે અને તેમજ તે મંદીરમાંથી વાતો કરવાના અવાજ પણ આવે છે અને સાથે જ તે મંદિરની આસપાસ રાત્રે કોઈ રહેવાની હિંમત કરતું નથી અને કહેવામા આવ્યું છે કે તે રાત્રે મંદિરની પાસેથી પસાર થતાં પણ વાતચીતનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે.

અને ત્યાં કોઈ હોય તેવું લાગે છે અને સાથે જ આ વાત સૌ પ્રથમ માણસો માટે એક માન્યતા હતી પણ તેમજ તે વૈજ્ઞાનિકોએ કરેલ પૂરી તપાસ બાદ સાચું કારણ જાણવા મળ્યું હતું કે આ મંદીરમાં રાતે સંભળાતી વાતચીત એક અજબ રહસ્ય જ છે. અહીં આવતાં ભક્તોની દરેક ઈચ્છા પુરી થાય છે અને તેમજ આ મંદિરના અમુક રહસ્યો હંમેશને માટે અકબંધ રહસ્ય જ રહીને સચવાય જતાં હોય છે.

કારણકે જ્યારે વર્ષો પહેલાં જ આ બનાવની ફક્ત કાને સાંભળેલી વાતો હોય છે અને તેમજ આ વાત સાચી જરૂર હોય છે પણ આ વાતમાં સો ટકા સત્ય પણ હોય છે પરંતુ અમુક વાતમાં આજ પણ રહસ્ય જ છે અને આગળ જતાં આમ જ રહસ્ય જ રહેશે અને તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આ મંદિર વિશે એવું બતાવામાં આવ્યું છે કે આ મંદિરની સ્થાપના ભવાની મિશ્ર નામના તાંત્રિકે લગભગ 400 વર્ષ પહેલા કરી હતી અને તેની સાથે જ અહીંયા જણાવ્યું છે કે તેના પછીથી જ આ મંદિરની આરતી પૂજા બધું તંત્રીકના પરિવાર વાળા સદસ્યો સંભાળવા લાગ્યા હતા.

તેની સાથે જ આ મંદિરમાં દરેકની મનોકામના પૂરી થતી હોવાથી લોકોમાં વધુ શ્રદ્ધા જોવા મળે અને મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શન માટે આવે છે અને તેમજ જણાવવામાં આવ્યું છે કે આ મંદિરની અંદર સૌથી અનોખી વાત એ છે કે તે મૂર્તિ બોલે છે અને કહેવામા આવી રહ્યું છે.

કે જે લોકો અડધી રાતે આ મંદિર પાસે થી નીકળે છે તેને તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અને તેમજ તેમને કોઈ સાક્ષાત બોલતું હોય તેવું લાગે છે અને તેમજ આ વૈજ્ઞાનિકો પણ આ મૂર્તિ ઓ વિષે જાણકારી મેળવવા માં નાકામયાબ રહ્યા છે તેવું કહેવામા આવી રહ્યું છે.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *